
એક જણ કહે છે હું તો ભાઇ મા માટે દવા લેવા ગયેલો, બીજો કહે છે, ઘર માટે દૂધ લેવા ગયેલો, ત્રીજો વળી દીકરી માટે દૂધ લેવા ગયેલોનું ગાણું ગાય છે, કાશ્મીરની હોસ્પિટલોમાં આ બધા કણસતા પડયા છે એમના શરીરના વિવિધ ભાગોમાં પેલેટ ઘુસી ગયેલા છે અને ડોકટરો એમના શરીરમાં ઘુસેલી "ત્રાસવાદ"ની આ કરચો કાઢી રહ્યા છે અને વળી પાછું કોરસ શરુ થયું છે, આ પેલેટ ગનનો ઉપયોગ બંધ કરો, બંધ કરો.. (અને અમને ત્રાસવાદનો નગ્ન નાચ કરવા દો).
આ પેલેટ ગનનો ઉપયોગ કેમ શરૂ થયો એનો ઇતિહાસ પણ રોચક છે. 2010માં આવા ત્રાસવાદેઉપાડો લીધો ત્યારે પોલીસ કાર્યવાહીમાં 120 જણ માર્યા ગયેલા એટલે રાબેતા મુજબ માનવ અધિકારની દુહાઇ અપાઇ એટલે નોન લીથલ વિકલ્પ કરીકે પેલેટ ગનનો ઉપયોગ શરુ થયેલો, પલેટ ગનમાં એક કાર્ટ્રીજમાં 450-600 પેલેટ હોય, અને જયારે આ કાર્ટ્રીજ ફાયર કરાય ત્યારે 60 વાર દૂર એ 6 ચોરસ ફૂટના અંતરમાં ફલાય અને જે વચ્ચે આવે એ નિશાન બને, જો કે એ ઇજાઓ મોટે ભાગે જીવલેણ ના જ હોય,
આ પેલેટ ગનનો ઉપયોગ કેમ શરૂ થયો એનો ઇતિહાસ પણ રોચક છે. 2010માં આવા ત્રાસવાદેઉપાડો લીધો ત્યારે પોલીસ કાર્યવાહીમાં 120 જણ માર્યા ગયેલા એટલે રાબેતા મુજબ માનવ અધિકારની દુહાઇ અપાઇ એટલે નોન લીથલ વિકલ્પ કરીકે પેલેટ ગનનો ઉપયોગ શરુ થયેલો, પલેટ ગનમાં એક કાર્ટ્રીજમાં 450-600 પેલેટ હોય, અને જયારે આ કાર્ટ્રીજ ફાયર કરાય ત્યારે 60 વાર દૂર એ 6 ચોરસ ફૂટના અંતરમાં ફલાય અને જે વચ્ચે આવે એ નિશાન બને, જો કે એ ઇજાઓ મોટે ભાગે જીવલેણ ના જ હોય,
હવે થયું એવું છે કે બુરહાન સંપ્રદાયના 87થી વધુની આંખમાં આ પેલેટ ઘુસી છે, એકાદ બે જેન્યુઇન કારણવાળા લોકો સિવાયના મોટાભાગના આ લોકો હવે કબૂલી શકે તો છે નહીં કે એ કયા કાંડ કરવા ચાલુ તોફાનોમાં બહાર નીકળેલા.. ચાલુ પથ્થરમારામાં અને ભયાનક તોફાનોમાં એમનો કયો "બુરહાન" દૂધની કે દવાની દુકાન ખોલીને બેઠેલો....???? આ લેખ સાથે આપેલી તસવીર (ઇન્ડીયન એકસપ્રેસ) જોશો તો સમજાઇ જશે કે કેમ આટલા બધાની આંખમાં જ પેલેટ ઘુસી ગયા....
હવે એમને "ઇન્ડીયન" ડોકટરો જોઇએ છે...એમની આંખો સાજી કરવા...ફરીથી પાકીસ્તાનનું ખ્વાબ જોવા....એમની વાત સાચી છે પેલેટ ગનનો કાશમીરી અલગાવવાદીઓ સામે ઉપયોગ બંધ કરી દેવો જોઇએ...જે લોકો AK 47ની ભાષા સિવાય બીજી ભાષા સમજી જ ના શકતા હોય એમની સાથે એ જ ભાષામાં વાત કરાય....પેલેટ ગન બગલાઓને મારવા ઠીક છે "બુરહાનો" સામે તો 900 વાર સુધી અચૂક નિશાન લગાવતી સ્નાઇપર રાઇફલોનો જ ઉપયોગ થવો જોઇએ...